અંજીર ખાવાથી શું થાય છે? જાણો તેના ચમત્કારી ફાયદા અને નુકસાન – કોણે રાખવી ખાસ કાળજી
અંજીર ડ્રાય ફ્રુટ્સમાં એક ખૂબ જ લાભદાયી સુપરફૂડ માનવામાં આવે છે. અંજીરને ફળ અને ડ્રાય ફ્રુટ બંને રૂપે ખાઈ શકાય છે. લોકો મોટાભાગે સૂકા અંજીર ખાવા વધારે પસંદ કરે છે. સૂકા અંજીર લાંબા સમય સુધી ખરાબ થતા નથી. જો કે, સૂકા અંજીરને પાણીમાં પલાળી ને ખાવાથી તેના ફાયદા બમણા થઈ જાય છે. પાણીમાં પલાળેલા અંજીર…
