આત્મનિર્ભર ગુજરાત યોજના: ગુજરાતના ઉદ્યોગોને મજબૂત બનાવતી નવી યોજના
‘‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’ની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું એક અનોખું પગલું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવથી આઝાદીની શતાબ્દી ૨૦૪૭ સુધી દેશના અમૃતકાળ માટે આપેલા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. MSME, મોટા ઉદ્યોગો અને વિશાળ ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન અને સહાયના અનેક લાભ આ યોજના અમલમાં આવવાથી આવતા દિવસોમાં…
