વીર રાજાજી અને વીર તેજાજી દાદા નો ઇતિહાસ: સુરાપુરા ધામ ભોળાદ (ભાલ)
સુરપુરા દાદાના દર્શન કર્યા પછી ભક્તો ધન્યતા અનુભવે છે. દાદાના દર્શન માટે આવતા લોકો ઊંડી શાંતિ અને આશીર્વાદની લાગણી સાથે પાછા ફરે છે. સુરપુરા ધામ યુવા પેઢીને વ્યસનોથી દૂર રહેવા અને જીવનમાં સાચા માર્ગ પર ચાલવા માટે પણ પ્રેરણા આપે છે. સુરપુરાધામ લગભગ 900 વર્ષ પહેલાં જંગલોનું રક્ષણ કરવા માટે આપેલા બલિદાન માટે જાણીતું છે….
