રક્ષાબંધન નિબંધ ગુજરાતી | Raksha Bandhan Essay in Gujarati
How useful was this post?
Click on a star to rate it!
Average rating 4.3 / 5. Vote count: 15
No votes so far! Be the first to rate this post.
We are sorry that this post was not useful for you!
Let us improve this post!
Tell us how we can improve this post?
4.7 (12) ભારતમાં ત્રણ મુખ્ય ઋતુઓ – ઉનાળો, ચોમાસું અને શિયાળો – અનુભવાય છે. ઉનાળાની ગરમી પછી, ચોમાસાની ઋતુ રાહત લાવે છે. આ સમય દરમિયાન ભારે વરસાદ પડતો હોવાથી, તેને “વરસાદની ઋતુ” તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતી કેલેન્ડર મુજબ, વરસાદની ઋતુમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિનાનો સમાવેશ થાય છે. વરસાદની ઋતુ અન્ય બધી…
4.6 (18) અન્ય પછાતોની અનામત આંધીની ચકાચૌંધમાં, 9 ઓગસ્ટના રોજ ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની માધ્યમોએ ખાસ નોંધ ન લીધી. ગુજરાતની પૂર્વ પટ્ટીના જંગલો અને વનોના 17 ટકા વિસ્તારોમાં રહેતા અને 15 ટકા વસતી ધરાવતા આદિવાસીઓને આપણે વિકાસના મુખ્ય ધારાપ્રવાહથી અલગ પાડી દીધા છે. આ વિસ્તારમાં રહેતા 1 કરોડ જેટલા આદિવાસીઓ કેવું જીવન જીવે છે તે…
4.3 (22) આપણું શરીર ઘણા જુદા જુદા ભાગોથી બનેલું છે, અને દરેક અંગનું પોતાનું ખાસ કામ હોય છે. આંખો આપણને જોવામાં મદદ કરે છે, કાન સાંભળવામાં મદદ કરે છે, હાથ કામ કરવા માટે અને પગ ચાલવા–દોડવા માટે ઉપયોગી છે. એટલે બાળકો માટે શરીરના બાહ્ય અંગોના નામ (External Body Parts Name in Gujarati and English) જાણવું…
4.2 (21) દુનિયામાં લાખો કરતાં વધુ પ્રાણીઓની પ્રજાતિઓ છે અને તેમના ઘણા પ્રકારો છે. પરંતુ શું તમે પ્રખ્યાત અને લોકપ્રિય પ્રાણીઓના નામ જાણો છો? જો નહીં, તો ચાલો “પ્રાણીઓના નામ (ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રાણીઓના નામ)” આ લેખમાં તેમની સંપૂર્ણ માહિતી જાણીએ. નમસ્તે મિત્રો, અમારા બ્લોગ “ગુજરાતીમાં શીખો” પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે…
4 (21) ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું આખું જીવન આપણાં માટે પ્રેરણાનું સ્ત્રોત છે. તેમણે શિક્ષણ સાથે સાથે અનેક ક્ષેત્રોમાં માર્ગદર્શન આપ્યું છે. તેમના અમૂલ્ય વિચારો અને ચિંતનને આપણે જીવનમાં ઉતારીએ એ જ ડૉ. રાધાકૃષ્ણનને યાદ કરવાનો સાચો રસ્તો છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે ગુજરાતીમાં નિબંધ તારીખ ૫ સપ્ટેમ્બરનાં દિવસે આપણે સૌ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ…
3.8 (19) કહેવત એટલે શું? કહેવત શબ્દોનો અર્થ શું?કહેવત એ લોકોના જીવનના અનુભવ પરથી બનેલી સૂત્રાત્મક લોકોક્તિ છે. “કહેવત એટલે સમજદાર મનુષ્યોના વચનોના બાણ.” દુનિયાની દરેક ભાષામાં ઘણી ઓછી કે વધારે કહેવતો, ઉખાણાં જોવા મળે છે. કહેવતોના અર્થ અલગ-અલગ વિદ્વાનો અને અનુભવી લેખકોએ જુદા રીતે સમજાવ્યા છે. છતાં એ બધામાંથી એક સામાન્ય અર્થ એવો જ…